MEERA
Saturday, August 20, 2022
સોનમકપૂર આહુજા આનંદ આહુજા નાં ઘરે ગુંજી ખુશી ની કિલકારી
Wednesday, March 16, 2022
@#dwarikadhish holy khelat
जमुना तट पर धूम मचाई
रास रचाये नन्दलाल
बिरज में होली खेलत नन्दलाल
बिरज में होली खेलत नन्दलाल
Wednesday, March 9, 2022
Epfo good news 12માર્ચ ni બેઠક મા મળશે સારા સમાચાર
કર્મચારીઓને 3 દિવસ પછી મળશે સુંદર સમાચાર! પેન્શન તથા વ્યાજ નાં દરો મા વધારો થઇ શકે છે, જાણો તાજા સમાચાર
સૂત્રો નાં કહેવા મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં પણ 8.5 ટકા વ્યાજ ચૂકવવા સંમત થઈ શકે છે.કર્મચારીઓની દ્રષ્ટિનવી દિલ્હી, ડેસ્ક રિપોર્ટ. કર્મચારી પેન્શન યોજનાઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના 6.5 કરોડથી વધુ પીએફ ખાતાધારકો માટે સારા સમાચાર છે. મોદી સરકાર હોળી પહેલા 12 માર્ચ, 2022ના રોજ કરોડો ખાતાધારકોને ખુશખબર આપી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બે દિવસો પછી, 11-12 માર્ચે, ગુવાહાટીમાં EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT)ની એક મોટી બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં વ્યાજ દર અને પેન્શન વધારવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. આ બેઠક ખૂબ જ અગત્ય ની માનવામાં આવે છે. હવે 2 દિવસ પછી યોજાનારી આ બેઠક પર જ બધા લોકો ની આશા બંધાયેલી છે આપણે આશા રાખીએ કે આ બેઠક મા ખુબ સારું પેન્શન પણ ફાઇનલ થાઈ જે કર્મચારી અને પેન્શનર્સ નાં હિત મા રહેલું છે.
Tuesday, March 8, 2022
Saturday, March 5, 2022
Friday, March 4, 2022
@#krishna god darshan
Friday, February 25, 2022
#@shreeji krishna darshan
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે Akhil Brahmand ma ek tu shri hari
Wednesday, February 23, 2022
#@યુક્રેન નાં મા અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ નેં પરત લાવતું એર ઇન્ડિયા નું વિમાન
Tuesday, February 22, 2022
#@dwarikadhish mangala lord krishna darshan dt 23/02/2022
न चोरहार्यं न च राजहार्यंन भ्रातृभाज्यं न च भारकारी । व्यये कृते वर्धते एव नित्यं विद्याधनं सर्वधन प्रधानम् ॥
#@Lordkrishnas todays darshan dt22/02/22
- कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन। मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥ ...
- नैनं छिद्रन्ति शस्त्राणि नैनं दहति पावक:। न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुत॥ ...
- यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत:। अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्
Sunday, February 20, 2022
#shreeji krishna darshan
स्मृतिभ्रंशाद्बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति॥
(द्वितीय अध्याय, श्लोक 63)